ચાલો સત્સંગ કરીયે
ૐ ગણેશ. જય શ્રી કૃષ્ણ.
મારા વ્હાલા ગુજરાતી ભાઈ બેહનો ને રામ રામ
આપ સૌના સ્નેહ સાથે આ ગુજરાતી ચેનલ નો આરંભ કરી રહ્યો છું.
આ ચેનલ પર ગુજરાતી વ્રતો-કથાઓ-વાર્તાઓ-પૂજા-પાઠ-તહેવારો
આપડા શાસ્ત્રો ની સાથે સંબંધિત સર્વ વિષયો નો સમાવેશ કરીશ
જેમ કે જ્યોતિષ-પુરાણ-વેદ-ઉપનિષદ-મંત્ર-સ્તોત્ર-ટોટકા-ઉપાયો
આદિ નો સમાવેશ કરવાનો પૂર્ણ રીતે મારો પ્રયત્ન રહેશે ।
ચેનલ પર સમ્બન્ધિત જ્ઞાન શાસ્ત્રો સાથે અનુભવો ના આધારે પ્રસ્તુત કરીશું
આપ શ્રી જયારે પણ કોઈ આનો પ્રયોગ કરો તો યોગ્ય વિદ્વાન ની સલાહ અવશ્ય લેવી.
આપનો સ્નેહી શ્રી આચાર્ય આનંદ પાઠક
નિત્ય પૂજા કરવાથી શું થાય ? સાંભળો આ પ્રમાણ સાથે । નિત્ય પૂજાના ચમત્કાર । @chalosatsangkariye
ઘર ના ઉંબરા મૂકી બહાર ના ડુંગરા પૂજવા ના જવાય । જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ? સંત્સંગ ।
નિત્ય પૂજાના પાપ થી બચવા રોજ બોલો આ એક શ્લોક । દોષ માંથી મુક્તિ આપનાર મંત્ર ।
4 ડિસેમ્બર પૂનમે કરો આ 1 મહાદાન । લવણ દાનનું મહત્વ । @chalosatsangkariye
જો આ રીતે મોક્ષદા એકાદશી કરશો તો પિતૃઓ નો ઉદ્ધાર થશે । વાજપેય યજ્ઞ નું ફળ આપનાર એકાદશી ।
માગશર ત્રયોદશી શિવ પૂજા નું વિશેષ મહત્વ । કરો આ રીતે શિવજી ને પ્રસન્ન । @chalosatsangkariye
ત્રયોદશી દીવાનું દાન કરવાથી યમદર્શન નહિ થાય । માગશર તેરસ દીપદાન મહત્વ । @chalosatsangkariye
મોક્ષદા એકાદશીનું મહત્વ ટૂંકાણ માં। શ્રી ગીતાજયંતી। મોક્ષ એકાદશી કેમ કહેવાય ? @chalosatsangkariye
અખંડ બારસ । અખંડ દાન દ્વાદશી । વિષ્ણુ ઉપાસનાનો ઉત્તમ દિવસ । અનુષ્ઠાન ।
ડિસેમ્બર મહિના ના આ ચાર પાંચ દિવસો જેમાં કરેલા પુણ્ય અક્ષય ફળ આપશે । અનુષ્ઠાન ।
જનોઈ કેટલા વર્ષે પેહરી શકાય ? યજ્ઞોપવિત સંસ્કાર । @chalosatsangkariye
ધૂપ દીવો અને પ્રસાદ અર્પણ કાર્ય પછી ભગવાનને આચમન દાન વિધિ કેવી રીતે કરવી ?
શ્મશાન માંથી ઘરે આવીને શું કરવું ?અગ્નિસંસ્કાર સમયે આ કરવું ?મરેલાની પ્રદક્ષિણા કેટલી કરવી ?
પૂજા માં ઘંટી કેમ વગાડવી જરૂરી છે ? ઘંટળી નો નાદ મહાપુણ્ય આપનાર । કેવી ઘંટી પૂજા મ રાખવી જોઈએ ?
માગશર મહિનાનું મહત્વ । માગશર મહિનામાં શું કરવાથી હરિકૃપા મળે । @chalosatsangkariye
માગશર મહિના માં શાલિગ્રામ નું ચરણોદક પીવાથી શું થાય ? જાણો શાલિગ્રામ ભગવાન ના ચરણોદક ની શક્તિ ।
માગશર મહિના માં વિષ્ણુ ભગવાનના 2 મંત્ર । 5 સ્તોત્ર ના પાઠ । કષ્ટ દૂર કરે દુઃખ હરે ।
ક્ષણે ક્ષણે અશ્વમેઘ નું ફળ આપશે જે ભગવાન વિષ્ણુ ની પ્રદક્ષિણા કરશે । શ્રી વિષ્ણુ પ્રદક્ષિણા ।
ઉત્પત્તિ એકાદશી ક્યારે છે ? પારણા નો સમય શું છે ? ઉત્પન્ના એકાદશી મહત્વ કથા ।
ભગવાન વિષ્ણુ સામે બેસી કર્પૂર વાળું જળ ધરાવી અને કર્પૂર આરતી કરી અને આ 1 માળા કરવાથી ।
માગશર મહિના માં ભગવાન વિષ્ણુ ની આરતી કરવા થી । દર્શન કરવા થી બધા દોષ દૂર થાય ।
માગશર મહિના માં ભગવાન વિષ્ણુ પર તુલસી ચઢાવા નું મહત્વ । મહાપાતકો નાશ કરનાર તુલસી મંજરી અનુષ્ઠાન ।
માગશર મહિનામાં શંખ કરશે બધા દોષ દૂર । અશુભ દોષ વસ્તુ દોષ ભૂત પ્રેત દોષ । માગશર માસ કથા ।
માગશર મહિનાની મહાપુણ્ય આપનાર 2 તિથી । માગશર મહિનાની આટલું કાર્ય । માગશર માસ મહત્વ ।
માગશર મહિનામાં નિત્ય બોલવાનો મંત્ર। ભગવાન નારાયણ નું નામ। માર્ગશીર્ષ મંત્ર । માર્ગશીર્ષ કથા ।
શું આર્દ્રા નક્ષત્ર છે ? આર્દ્રા નક્ષત્ર શિવ શક્તિ પૂજા । દીપદાન વિધિ । @chalosatsangkariye
ભૈરવ જયંતિ ના અમોઘ પ્રયોગો । ભૈરવ દાદા ની કૃપા પ્રાપ્ત કરવા કરો આ । 12 નવેમ્બર ભૈરવ જયંતિ ।
માગશર મહિનામાં સ્નાન નું મહત્વ શુ છે ? મહાપુણ્ય આપનાર મહા સ્નાન । @chalosatsangkariye
પાંચ દિવસનું મહા અનુષ્ઠાન । 12 અક્ષરવાળા વિષ્ણુ મંત્ર નું અનુષ્ઠાન કરવા માત્ર થી જ હરિ કૃપા ।
ભીષ્મ પંચક મહાવ્રત । મહત્વ । કથા । સૌથી મહાન વ્રત । શું સ્ત્રીઓ કરી શકે આ વ્રત પૂજા ।