Divya Dharma
🙏 દિવ્ય ધર્મ you tube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે! 🙏
📚 અહીં તમને મળશે –
🔸 પ્રાચીન ગ્રંથોની અજાણી વાતો
🔸 ઐતિહાસિક ઘટનાઓના રસપ્રદ પ્રસંગો
🔸 આધ્યાત્મિક કથાઓનો પ્રકાશ
🙏 અમારું ધ્યેય એ છે કે જ્ઞાન ફક્ત પુસ્તકોમાં ન અટકે, પરંતુ દરેક હૃદય સુધી પહોંચે, મનને શાંતિ આપે અને આત્માને પ્રકાશિત કરે.
🌟 જો તમે શોધી રહ્યા છો –
💡 Inspiration (પ્રેરણા)
🧘 Inner Peace (આત્મિક શાંતિ)
📖 Knowledge (જ્ઞાનનો પ્રકાશ)
તો દિવ્ય ધર્મ તમારી જીવનયાત્રામાં સાચો સાથી બનશે.
🔔 Subscribe કરો અને દિવ્ય ધર્મ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવો!
🕉️
Disclaimer:
આ ચેનલ પર રજૂ થતી તમામ કથાઓ, પ્રસંગો અને માહિતી પ્રાચીન ગ્રંથો, પુરાણો અને ઐતિહાસિક સ્રોતો પર આધારિત છે. આ ચેનલનો હેતુ માત્ર જ્ઞાનનો પ્રસાર, આધ્યાત્મિક ચેતનાનું જાગરણ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધારવાનો છે. અહીં રજૂ કરાયેલી સામગ્રીનો ઉદ્દેશ્ય કોઈપણ વ્યક્તિ, સંપ્રદાય, ધર્મ અથવા માન્યતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. દર્શકોને વિનંતી છે કે કથાઓ અને પ્રસંગોને માત્ર પ્રેરણાસ્ત્રોત અને જ્ઞાનપ્રેરિત માર્ગદર્શન તરીકે જ સ્વીકારે.
કયા પાપને કારણે સ્ત્રીનો ગર્ભપાત થઈ જાય છે | Gujarati Varta | vastu tips |
સવારે 8:00 વાગ્યા પછી નાહવા વાળા લોકો આ વિડીયો ખાસ જોઈ લે | Gujarati Varta | vastu tips |
આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી | Gujarati Varta | vastu tips |
સંધ્યા સમયે દરવાજા પર દીવો કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે | Gujarati Varta |
તુલસી પાસે દીવો સળગાવવાથી શું થાય છે | ભગવાન શ્રીકૃષ્ણએ દેવી સત્યભામાને શું જણાવ્યું?
નવરાત્રી વ્રત કથા | navratri aarti | navratri |
કયા શ્રાપના કારણે સ્ત્રી સમય પહેલાં વિધવા થાય છે | ભગવાન શ્રી રામે માતા સીતાને શું જણાવ્યું?
હનુમાનજીની પત્ની કોણ હતી? Inspirational thoughts | lessonable Story |
ચકલીની આ 3 વાતો જાણી લીધા પછી સંતાન પર આવેલું સંકટ પણ ટળી જશે | ધનનું ક્યારેય નુકસાન થતું નથી |
પથારીમાં બેસીને ભોજન કરવાથી શું થાય છે? | Vastu Shastra |
જન્માષ્ટમી ની આ વાર્તા ધ્યાનથી સાંભળો | Janmashtami Ni varta | Janmashtami 2025 |
માતા લક્ષ્મી કહે છે કે: ઘરની આ 3 વસ્તુ ક્યારેય કોઈને ન આપવી જોઈએ | Gujarati Varta |
શ્રાવણનું સૌથી મોટું મહાદાન: આ ત્રણ વસ્તુઓથી તમારા બધા પાપ નાશ પામશે | શ્રાવણ મહિનાની વાર્તા