Shrut Ratnam
જિન શાસનની આરાધનાના બે મુખ્ય અંગ છે. 1: શ્રુત 2: શીલ - ચારિત્ર. ઉત્તમ શીલ ને સાધવા માટે ઉત્તમ શ્રુત જ્ઞાનનો પાયો મજબૂત જોઈએ.
શ્રુતજ્ઞાનના વિવિધ અંગ-પ્રત્યંગોના સ્વાધ્યાયના માધ્યમે ચતુર્વિધ શ્રી સંઘને પ્રભુના વચનોનું એક આલંબન સમર્પણનો પ્રયાસ આદર્યો છે.
વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજય રત્નકીર્તિ સૂરિ મહારાજના શ્રીમુખે બોલાયેલા પ્રભુના વચનોના આલંબને અમૂલ્ય એવા શ્રુતરત્નોનો પ્રકાશ મળે એવી જ અભ્યર્થના.
There are two main pillars of Jina Shasan Aradhana. 1 - Shruta 2 - Sheel-Charitra. To achieve excellent Sheel, the foundation of excellent Shruta knowledge should be strong.
Through Swadhyay of Shrutgyan, a sincere attempt has been made to deliver the words of Tirthankar Prabhu to Chaturvidha Shri Sangh.
Let's get enlightened by priceless Shrut Ratnas from Param Pujya Acharya Bhagwant Shri Vijay Ratnakirti Suri Maharaj.
WhatsApp Group link https://chat.whatsapp.com/D1yMoQ60n1jAwbEYUqreFj
For any queries and Vihar updates, call us on +918780203447
-Shrut Ratnam Parivar
પરમાત્માની ભક્તિ એટલે પરમાનંદ સંપદા | સુખનો માર્ગ
સંસાર ઘટાડવાના ૩ સરળ ઉપાય | શુદ્ધ ધર્મનું આચરણ Pravachan 7
સુખ એને જ કહેવાય જેનું પરિણામ સુખ હોય! | શુદ્ધ ધર્મનું આચરણ Pravachan 6
ધર્મની શરૂઆત ક્યાંથી થાય? | શુદ્ધ ધર્મનું આચરણ Pravachan 5
હવે હું તારું પાળેલું પંખી, તું શીખવાડે તેમ શીખું..| પરમાત્માનું શરણ |શુદ્ધ ધર્મનું આચરણPravachan 4
ધર્મ કરતાં જો દોષો વધતા હોય, તો ઊભા રહી જજો! | શુદ્ધ ધર્મનું આચરણ Pravachan 3
હવે મનનું સાંભળવાનું બંધ કરીએ! | શુદ્ધ ધર્મનું આચરણ Pravachan 2
આપણે ખરેખર દુઃખી છીએ કે આપણને ઓછું પડે છે? | શુદ્ધ ધર્મનું આચરણ Pravachan 1
જાગવાનો સમય આવી ગયો છે! | પરલોકનાં સુખનું મૂલ્ય Pravachan 4
ભવ હારવો છે કે ભવ સુધારવો છે? | પરલોકનાં સુખનું મૂલ્ય Pravachan 3
સુખ જોઈએ છે કે સાધન? | પરલોકનાં સુખનું મૂલ્ય Pravachan 2
પૈસાથી પરલોક સુધારી શકાય? | પરલોકનાં સુખનું મૂલ્ય Pravachan 1
ભાવ હૃદય ધરો રે ભવિ, એ છે ધર્મનો ધોરી. | શિવમસ્તુ સર્વજગતઃ
માત્ર પુણ્ય વધે તો હરિફાઈ વધે, ધર્મ વધે તો મૈત્રી વધે! | શું પકડવું? શું છોડવું? - Pravachan 2
શું પકડવું? શું છોડવું? | વર્ષોથી ધર્મ કરવા છતાં પરિણામ શૂન્ય કેમ?
વ્રત લેવાથી જીવન બંધાઈ જાય? આ ભ્રમ દૂર કરીએ. | 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત
વ્રત વગર ધર્મ "આરાધના" કેમ નથી? | સમ્યક્ દર્શન અને શ્રાવકના ૫ અણુવ્રત
આહાર અને અધ્યાત્મ | ભક્ષ્ય-અભક્ષ્ય વિવેક
સુખ નથી છોડ્યું, પણ ભવ દુઃખ છોડી દીધું છે! | સમરાદિત્ય કથા Samaraditya Katha Pravachan 66
મોહ કે પ્રેમ? | સમરાદિત્ય કથા : નવમો ભવ : સમરાદિત્ય – ગિરિષેણ Samaraditya Katha Pravachan 65
પ્રતિક્રિયા બંધ = સંસાર બંધ | સમરાદિત્ય – ગિરિષેણ Samaraditya Katha Pravachan 64
આપણા સુખ-દુઃખના લેખક આપણે પોતે! | સમરાદિત્ય કથા: આઠમો ભવ : ગુણચંદ્ર – વાનમંતર Pravachan 63
સંસ્કારોની માયાજાળ | સંસ્કાર, સંસાર અને ધર્મ | સમરાદિત્ય કથા Pravachan 62
પુણ્ય કે મુક્તિ? ભોગ કે અનુભવ? | સાચા સુખનું રહસ્ય | સમરાદિત્ય કથા Pravachan 61
જ્ઞાન જ સાચો આધાર | વિષમ કાલ જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધારા..
પંચઆચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચો: જગદ્ ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ
લેશ્યા, કર્મ અને મોક્ષ | શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ દેશના | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર Pravachan 9
પ્રમાદ અને દુઃખનો અંત | શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ દેશના | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર Pravachan 8
નૂતન વર્ષ માંગલિક
તપ, યોગ અને મોક્ષ | શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ દેશના | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર Pravachan 7