Gita Adhyatmik Chintan A-2 : S-5 | 31 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami
Автор: Swaminarayan Chintan
Загружено: 2025-12-31
Просмотров: 277
Title : ભગવાનના શબ્દોને ધારે તો સ્વભાવ ઢીલા પડે
• સાધનની ખામી હોય તો વાંધો નથી આવતો પણ મહારાજના નિશ્ચયમાં, આશરામાં, નિષ્ઠામાં ખામી હોય તો વાંધો આવે છે ને પૂર્ણકામપણું મનાતું નથી
• ભગવાનના શબ્દોને વારંવાર ધારવાથી આપણા સ્વભાવ ઢીલા પડે છે
• દેહાભિમાનરૂપી નબળાઈ ફરજ બજાવવામાં વધારે નડે છે
• મહારાજનું mission આજે પણ જેને મહારાજને રાજી કરવા હોય એના માટે ખુલ્લું છે અને એ એમાં contribution કરી શકે એમ છે
• ઉપનિષદોમાં કહ્યું છે કે ભગવાનને જાણ્યા વિના મરી જાય છે તે કૃપણ છે એટલે કે બિચારો છે
• આપણને જે મૂંઝવણ થાય છે એ આપણી અંદરની નબળાઈને લીધે થાય છે નહીં કે મહારાજ કે મોટા સંતોના વચનોમાં એવું કાંઈ છે
• આપણા દોષ જ્યારે આપણને ગુણ જેવા લાગતા હોય ત્યારે એને ઓળખવા બહુ કઠણ છે
• ખોટા માણસો પાસે હજારો બાહના તૈયાર હોય છે જ્યારે સાચા માણસો પાસે એકેય બાનું હોતું નથી
• માણસ ધનનો દાસ થઈ જાય છે એટલે એનો પોતાના કલ્યાણમાં meaningful ઉપયોગ કરી શકતો નથી
• આપણને આસરો પાકો છે કે નહીં એ કેમ ખ્યાલ આવે તો જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે કંઈ બાજુ ઢળીએ છીએ એના આધારે
• જ્યારે ઠોકર લાગે ત્યારે પોતાની ભૂલ દેખાય એ દૈવી છે
• આપણને જ્યારે Confusion હોય ત્યારે મોટાને અને હિતેચ્છુંને પૂછવું
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: