દિવસ 1 શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ - વક્તા શ્રી વજુભાઈ જાની
Автор: Nirmit TBCE
Загружено: 2025-11-17
Просмотров: 124
આ કથા ઘેટી ગામમાં બેસેલ છે ખુબજ સુંદર કથા રસપાન કથાના વક્તા શ્રી વજુભાઈ જાની
જીવન લક્ષી કથા છે.
જીવન કેમ જીવવું, જીવન કોના માટે જીવવું,
જીવનમાં શું કરવું જોઈએ ? શું ન કરવું જોઈએ ?
સંપૂર્ણ કથા સાંભળો તમામ પ્રશ્નોનાં જવાબ આમાં આપને મળી રહશે.
જય શ્રી ક્રુષ્ણ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: