Gita Adhyatmik Chintan A-2 : 47 | 19 Jan 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji
Автор: Swaminarayan Chintan
Загружено: 2026-01-19
Просмотров: 489
ગીતા ચિંતન | અધ્યાય - 02 | શ્લોક - 47
વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી
Title : સુખી કે દુખી થવું એ આપણાં હાથમાં છે
• દુઃખનું ચિંતન છે એ પણ ભોગનું જ ચિંતન છે
• Goal નું setting કર્યું એ પુરુષાર્થનું આયોજન કર્યું કહેવાય
• ભગવાને કર્મની સામગ્રી આપી છે પણ સુખી થવું કે દુઃખી થવું એ આપણા હાથમાં છે
• અધિકાર ચેષ્ટા માણસ કરે છે એ મૂર્ખતા કહેવાય કારણ કે કર્મના ફળનો કંટ્રોલ આપણા હાથમાં નથી
• નવા દુ:ખ ઊભા થાય છે એ સ્વભાવને આધારે થાય છે જ્યારે બીજા પ્રારબ્ધના આધારે દુઃખ હોય છે
• ભગવાને આપેલી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં રાગ કે દ્વેષ ન કરવો પણ તેનો પોતાના કલ્યાણમાં ઉપયોગ કરવો
• ભોગમાં લિપ્ત થઈ જાય અને ડૂબી જાય એને ભગવાનને માર્ગે ચાલવાનો સમય રહેતો નથી
• ફળની ઈચ્છા રહે છે એ ભોગની જ ઈચ્છા છે
• લાગણીપૂર્ણ સ્વભાવથી સંસારમાં સુખી દુઃખી થવું એ મૂર્ખતા છે અને ભગવાનમાં લાગણી કરવી એ ડહાપણ છે
• મનુષ્ય આખી જિંદગી પોતાના અથવા બીજાના ભોગનું જ ચિંતન કરે છે પુરુષાર્થનું ચિંતન નથી કરતો
• અજાણતા પાપ થયું હોય ને પ્રાયશ્ચિત કરે તો પાપ નાશ થાય છે ને
• ઈરાદાપૂર્વક પાપ કર્યું હોય અને પછી પ્રાયશ્ચિત કરે તો એ પ્રાયશ્ચિતનું પુણ્ય થાય પણ પાપ નાશ ન પામે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: