Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Sarsiddhi Vivechan Kadvu - 18 | 24 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Автор: Swaminarayan Chintan

Загружено: 2025-11-23

Просмотров: 951

Описание:

Sarsiddhi Vivechan Kadvu - 18 & Vachanamrut Janti Aashirvad
---------------------------------------------------------------------------------
Title : વૈરાગ્યની શરૂઆત નિષ્કામ કર્મયોગથી &
વચનામૃતનો મહિમા

• પ્રારબ્ધને આધીન પ્રતિકૂળતા મળી હોય અને એમાં રાજી થાય તો વૈરાગ્ય વધે છે અને ભગવાન રાજી થાય છે
• નિષ્કામભાવથી સેવા કરે તો રાગ ધીરે ધીરે ઓછા થાય છે
• રાગ હોય તો પણ નિષ્કામભાવ રાખી શકાય છે વૈરાગ્ય રાખી શકાતો નથી માટે શરૂઆત કરી શકાય
• ગમે તેવા ઘોર તામસીકર્મ કર્યા હોય પણ નિષ્કામભાવથી સેવા કરે તો એ નાશ પામે છે
• ભગવાનની સેવામાં પ્રતિકૂળતા સહન કરે તો વૈરાગ્ય અને સાધુતા વધે છે
• વૈરાગ્ય તો પ્રારબ્ધ આધીન છે, નિષ્કામભાવ પ્રારબ્ધને આધીન નથી માટે બધા કરી શકે છે
• ક્રિયાને આધારે રાગને દબાવવો વધારે સહેલો પડે છે માટે નિષ્કામભાવ જેવું કોઈ સાધન નથી
• વૈરાગ્યની પૂર્ણતા અને meaningful ઉપયોગ એ સંતની કૃપા વિના થતું નથી
• મહારાજને માટે સહન કરવાનું તો ભાગ્યશાળી હોય એને જ મળે છે
• માનવશરીરની પ્રકૃતિને કર્મયોગ વધારે match થાય છે એટલો સાંખ્યયોગ થતો નથી
• વચનામૃત વેદોની જેમ સાક્ષાત શ્રીમુખ એટલે કે મહારાજની વાણી છે એટલે એમાં કાના માત્રાનો ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી
• પૂ.શાસ્ત્રીજી મહારાજ દરરોજ પૂજામાં એકાગ્ર થઈને વચનામૃત વાંચતા અને ધામમાં ગયા તે દિવસે પણ પૂજામાં વચનામૃત વાંચેલું માટે આ પૂ.શાસ્ત્રી મહારાજની જોગ છે એટલે આપણે વચનામૃતનો અભ્યાસુ ગુરુકુળ પરિવાર બનાવવો છે
• પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી એમ કહેતા કે કાંઈ ઉદ્વેગ હોય ત્યારે વચનામૃતનું પુસ્તક ખોલીને જે પાનું આવે તે વાંચે તો પણ ઉદ્વેગ મટી જાય છે
• વેદોની જેમ અર્થ સમજાય કે ન સમજાય પણ જો વચનામૃત વાંચે અથવા શ્રવણ કરે તો પણ એ પવિત્ર કરે છે
• વચનામૃત સાક્ષાત મહારાજની વાણી છે એટલે કદાચ એમાં કાંઈ કાના માત્રાની ભૂલ હોય તો પણ એ સોનાની છે અને એમાં ફેરફાર કરવાનો આપણને અધિકાર નથી
• ગ્રંથની ભક્તિ એટલે આદરભાવ, ભગવાનની મૂર્તિમાં જેવો આદરભાવ છે એવો વચનામૃતનો આદરભાવ હોવો જોઈએ, વચનામૃતના શબ્દો અને બીજા શબ્દો સરખા ન લાગવા જોઈએ
• વચનામૃત ભણ્યા હોય એને જ સમજાય એવું નથી, *શ્રદ્ધા ને આસ્તિકતા હોય તો એને જરૂર સમજાય છે
• આપણા સત્સંગમાં અને ગુરુકુળ પરિવારમાં તો ઘણા અભણ સંતો અને ભક્તો પણ વચનામૃતના ભોમિયા થઈ ગયા છે
• વચનામૃતની જેમ નંદસંતોના કીર્તનોમાં પણ સુધારા કરવાનો આપણને અધિકાર નથી, સંશોધન જરૂર કરી શકાય
• એવું સાંભળ્યું છે કે, પૂ.શાસ્ત્રીજી મહારાજે ચાર મહિના સુધી બે સમય, ત્રણ - ત્રણ કલાક કથા કરીને નારાયણદાસ સ્વામીને સંભળાવી હતી અને તો પણ કેવળ 40 વચનામૃતની કથા થઈ હતી

Sarsiddhi Vivechan Kadvu - 18 | 24 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Gopalanand Swami ni Vato  P-3 V-45 | 23 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Gopalanand Swami ni Vato P-3 V-45 | 23 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Sarsiddhi Vivechan Kadvu-48 & Pad-12 | 22 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Sarsiddhi Vivechan Kadvu-48 & Pad-12 | 22 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

મીન રાશિ વર્ષ 2026 થી 2030 સુધીની મહાભવિષ્યવાણી, 5 વર્ષમાં ખુલશે 3 ઊંડા રહસ્ય

મીન રાશિ વર્ષ 2026 થી 2030 સુધીની મહાભવિષ્યવાણી, 5 વર્ષમાં ખુલશે 3 ઊંડા રહસ્ય

mahant swami maharaj new chesta | latest 2021 | with gujarati text caption | baps chesta

mahant swami maharaj new chesta | latest 2021 | with gujarati text caption | baps chesta

Sarsiddhi Vivechan Kadvu - 25 || 28 Nov. 2025 | Mahant Shri Devprasaddasji Swami #rajkotgurukul

Sarsiddhi Vivechan Kadvu - 25 || 28 Nov. 2025 | Mahant Shri Devprasaddasji Swami #rajkotgurukul

આનાથી મોટું કે ઊંચું સુખ આ દુનિયામાં નથી | મહંત સ્વામી મહારાજ | BAPS

આનાથી મોટું કે ઊંચું સુખ આ દુનિયામાં નથી | મહંત સ્વામી મહારાજ | BAPS

Uncut Podcast| Shankarsinh Vaghela Exclusive|દંભી દારૂબંધી, નેતાઓની આછકલાઈ અને સરકારી રહેમ પર સાંભળો

Uncut Podcast| Shankarsinh Vaghela Exclusive|દંભી દારૂબંધી, નેતાઓની આછકલાઈ અને સરકારી રહેમ પર સાંભળો

Sarsiddhi Vivechan Kadvu - 2 | 24 Oct 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Sarsiddhi Vivechan Kadvu - 2 | 24 Oct 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

સત્સંગીજીવન પારાયણ :પ્રમુખસ્વામીના સ્વમુખે#baps

સત્સંગીજીવન પારાયણ :પ્રમુખસ્વામીના સ્વમુખે#baps

BAPS CHESTA I શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે મહંતસ્વામી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા (NEW)

BAPS CHESTA I શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે મહંતસ્વામી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા (NEW)

Aksharam Aham Purushottamadasosmi | Sung By: HH Mahant Swami Maharaj અક્ષરમ્ અહં પુરુષોત્તમ-દાસોસ્મિ

Aksharam Aham Purushottamadasosmi | Sung By: HH Mahant Swami Maharaj અક્ષરમ્ અહં પુરુષોત્તમ-દાસોસ્મિ

કઈ કઈ વાત છાની રાખવાથી સુખી થવાય?તે જાણી લો…

કઈ કઈ વાત છાની રાખવાથી સુખી થવાય?તે જાણી લો…

Sarsiddhi Vivechan Kadvu - 22 | 25 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Sarsiddhi Vivechan Kadvu - 22 | 25 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

સાંભળો, તમામ સવાલના સોલ્યુશન| સ્વામિનારાયણમાં વિવાદ કેમ છે ?બધા વિવાદો કઈ રીતે શાંત થઇ શકે ? Swamiji

સાંભળો, તમામ સવાલના સોલ્યુશન| સ્વામિનારાયણમાં વિવાદ કેમ છે ?બધા વિવાદો કઈ રીતે શાંત થઇ શકે ? Swamiji

BAPS evening new arti with new astak | new updated ashtak 2023 | નવું અષ્ટક

BAPS evening new arti with new astak | new updated ashtak 2023 | નવું અષ્ટક

ભોગ મન ને અશાંત જ કરે   | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

ભોગ મન ને અશાંત જ કરે | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Gopalanand Swami ni Vato P-3, V-37 | 30 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Gopalanand Swami ni Vato P-3, V-37 | 30 Nov 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami

Sarsiddhi Vivechan Kadvu - 24 || 27 Nov. 2025 | Mahant Shri Devprasaddasji Swami #rajkotgurukul

Sarsiddhi Vivechan Kadvu - 24 || 27 Nov. 2025 | Mahant Shri Devprasaddasji Swami #rajkotgurukul

મહંતસ્વામી મહારાજ ની જીવનગાથા - પૂ. આનંદસ્વરૂપ સ્વામી

મહંતસ્વામી મહારાજ ની જીવનગાથા - પૂ. આનંદસ્વરૂપ સ્વામી

Sadguru Gopalanand Swami Na Parcha - Dhundhubha Nu Parivartan

Sadguru Gopalanand Swami Na Parcha - Dhundhubha Nu Parivartan

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]