04 TO 10 December 2023 Din Vishesh in Gujarati By EduSafar
Автор: EduSafar
Загружено: 2023-12-16
Просмотров: 2114
04 TO 10 December 2023 Din Vishesh in Gujarati By EduSafar
દિન વિશેષ
ભારતીય નૌસેના દિવસની ઉજવણી
➡ 4 ડિસેમ્બરના રોજ ‘ભારતીય નૌસેના દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
➡ ભારતીય નૌસેના દિવસ 2023ની થીમ "Operational Efficiency, Readiness, and Mission Accomplishment in the Maritime Domain"
➡ 4 ડિસેમ્બર 1971 થી ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે.
➡ આ દિવસ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વ્યૂહાત્મક અને વિજયી ઓપરેશન ટ્રાઇડેન્ટની યાદમાં ઉજવે છે.
➡ હાલમાં નૌસેનાનો 52મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો.
➡ ભારતની કુલ ત્રણ સેના છે. જેમાં થલ સેના (Army), વાયુસેના (Air Force) અને નૌસેના (Navy) નો સમાવેશ થાય છે.
➡ ભારતીય નૌસેના તેની ભવ્યતા અને મહાન સિદ્ધિઓથી ઓળખાય છે.
➡ ભારતીય નૌસેના દેશની દરિયાઈ સરહદના રક્ષણની સાથે કુદરતી આપત્તિઓનાં સમયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
➡ ભારતીય નૌસેના દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી નૌસેના છે.
➡ ભારતીય નૌસેના વિવિધ દેશોની નૌસેના સાથે યુદ્ધાભ્યાસ પણ કરે છે.
➡ ભારતીય નૌસેનાનાં પિતા તરીકે છત્રપતિ શિવાજી મહારાજ (છત્રપતિ શિવાજી ભોસલે) ઓળખાય છે.
➡ ભારતનાં રક્ષા પ્રમુખ (CDS- ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ): જનરલ અનિલ ચૌહાણ
(આ હોદ્દો ધારણ કરનાર પ્રથમ વ્યક્તિ જનરલ બિપીન રાવત હતાં)
➡ ભારતીય નૌસેનાનાં પ્રમુખ: એડમિરલ આર હરિ કુમાર
➡ ભારતીય નૌસેનાની સ્થાપના: 26 જાન્યુઆરી 1950
➡ ભારતીય નૌસેનાનું મુખ્યમથક: નવી દિલ્હી
➡ ભારતીય નૌસેનાનું ધ્યેય વાક્ય: "શં નો વરૂણ:" છે.
➡ આ ધ્યેય વાક્યનો અર્થ: 'વરુણદેવ આપણા માટે મંગલકારી રહે' એવો થાય છે.
➡ ભારતીય બંધારણ મુજબ દેશની ત્રણેય સશસ્ત્ર સેનાનાં સરસેનાપતિ રાષ્ટ્રપતિ હોય છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: