Sarsiddhi Vivechan Kadvu - 30.2 | 05 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami
Автор: Swaminarayan Chintan
Загружено: 2025-12-05
Просмотров: 879
Title : ભગવાનની મૂર્તિ જેવી બીજી કોઈ મૂર્તિ નથી
• મહારાજની ઉપાસના ભક્તિ અહીંયા કરવી પણ અક્ષરધામમાં જવાનો ઇરાદો રાખવો
• ભગવાનનું સ્વરૂપ છે એ ઉપાસના કરવા યોગ્ય છે એમાં કાંઈ ભાગ ત્યાગ કરવા યોગ્ય છે જ નહીં
• આ પ્રકૃતિ મંડળમાં કોઈપણ વસ્તુ permanent નથી
• અલૌકિકપણું એટલે મહારાજની ઈત્તરવિલક્ષણતા જીવમાં મનાવી
• અહીંયા અક્ષરધામ છે તો પણ અક્ષરધામમાં જવું એટલા માટે કે અહીંયા માયાનો disturbance છે અને ત્યાં નથી
• મહારાજ આ લોકમાંથી દેહનો ત્યાગ કરીને ધામમાં ગયા તેને શું સમજવું તો તેને નટની માયા સમજવી
• અક્ષરધામ વિભુ છે અને અપરીછીન્ન છે
• ભગવાનની મૂર્તિની સ્મૃતિ ને ભગવાનની મૂર્તિનું જ્ઞાન તેમા ગુણાતીતાનંદ સ્વામી એ જ્ઞાનને વધારે ભાર દીધો છે
• મહારાજનું ઇત્તરવિલક્ષણપણું મનાણું હોય તો તેને જ્ઞાન કહેવાય
• ભગવાનની મૂર્તિમાં શરીર શરીરી એવો ભાવ નથી જગતમાં તો શરીર શરીરી એવો ભાવ છે
• માયિક ઈન્દ્રિયો અંતઃકરણથી દિવ્ય ધામની પ્રાપ્તિ થાય છે
• શાસ્ત્રને સાથે રાખીને સત્સંગ કરે તો મહિમા આવે છે
• ભગવાન અહીંયા અવતાર ધારણ કરીને આવે છે તે પ્રકૃતિ મંડળમાંથી જીવને કાઢીને પોતાના ધામમાં લઈ જવા માટે આવે છે
• "હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જનમ અવતાર" એ ભગવાનનો મહિમા છે પણ અહીંયા permanent રહેવાની ઈચ્છા ન કરવી
• અહીંયાની ભક્તિ એ કારણરૂપ છે અહીંયાની ભક્તિ થી અક્ષરધામની પ્રાપ્તિ થાય છે માટે ત્યાં કરતા અહીંયાનો મહિમા વધારે છે
• જ્યાં બે ભાવ ન હોય તેને અદ્વેત કહેવાય
• સ્થૂળવિશિષ્ટ અને સૂક્ષ્મવિશિષ્ટ એ બંને નોખા નથી માટે વિશિષ્ટાદ્વેત છે
• ભગવાનની મૂર્તિ જેવી બીજી કોઈ મૂર્તિ નથી એવું મનાવવું જોઈએ
• ભગવાનની ઓળખાણ ન હોય અને માત્ર સ્મૃતિ કરે તો પણ પૂર્ણ પ્રાપ્તિ થાય છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: