વાંકાનેરના પંચાસર બાયપાસ પર ખુલા મુકાયેલ પુલની સાંસદ દ્વારા સમીક્ષા કરાઇ, અધૂરા કામો પૂરી કરવા તાકીદ
Автор: Chakravat news
Загружено: 2025-11-26
Просмотров: 523
વાંકાનેર ભાજપમાં લાંબા સમયથી ચાલી આવતી જૂથબંધીના કારણે પંથકનો વિકાસ ખોરંભે ચડી ગયો છે, જેમાં સામાન્ય રીતે બે મહિનામાં પુર્ણ કરવાની પંચાસર બાયપાસ પુલની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે, જેના કારણે શહેરમાં માથાના દુઃખાવા રૂપ ટ્રાફિક સમસ્યાએ માજા મુકી છે, જેના કારણે નાગરિકો વિવિધ સમસ્યાઓથી પિલાઇ રહ્યા છે, ત્યારે ગઇકાલ આ પુલને ધારાસભ્ય જુથ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હોય, જે બાદ આજરોજ સાંસદ સભ્ય જુથ દ્વારા પુલની કામગીરીની સમીક્ષા કરી અધુરી કામગીરી વચ્ચે જ ગઇકાલે પુલને ખોટી રીતે ખુલ્લો મુકાયાનો દાવો કરવામાં આવ્યો છે, જે બાદ સાંસદ સભ્ય કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજરોજ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સૂચના આપી આ પુલની બાકી રહેતી કામગીરી 24 કલાકમાં પૂર્ણ કરવા જણાવ્યું છે…
#chakravatnews #ચક્રવાત #news #wankaner #વાંકાનેર
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: