Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન - ખંભાત | પ્રાચીન નગરી ખંભાત

Автор: Kajal ni Vaato

Загружено: 2024-05-27

Просмотров: 11878

Описание:

#jaintirth
#jaindharm
#parshwanath
#jaintirthankar
#tirthankar
#history
#ancienthistory
#પાર્શ્વનાથ
#તીર્થયાત્રા


સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે.

હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે પ્રસિદ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ અમૂલ્ય નીલમના પથ્થરમાં કંડારી છે. 20 સેમી.થી ઊંચી અને 10 સેમી. પહોળી પંચતીર્થી પ્રકારની આ મૂર્તિની મધ્યમાં મૂળ નાયક પાર્શ્વનાથજી પદ્માસનસ્થ યોગમુદ્રામાં બિરાજમાન છે. તેમના મસ્તક પર સપ્તફણા નાગનો છત્રવટો છે. અહીં ફણાઓને પુરુષ મુખાકૃતિમાં દર્શાવી છે, જે નોંધપાત્ર છે. આસન-ગાદીની નીચે પીઠમાં  ૐ ह्रीं श्रीस्थंभणपार्श्वनाथाय नमः મંત્ર તથા તીર્થંકરનું લાંછન સર્પ કોતરેલ છે. તીર્થંકરના મસ્તક ફરતું પ્રભામંડલ છે.

પરિકરમાં ફરતે પ્રત્યેક બાજુ એક એક કાયોત્સર્ગમુદ્રામાં જિન પ્રતિમા અને તે પ્રત્યેકની ઉપરના ભાગમાં એક એક જિન પદ્માસનસ્થ યોગમુદ્રામાં બેઠેલા છે. આ પ્રતિમાના પરિકરમાં આઠ પ્રતિહારો અશોકવૃક્ષ, દેવદુંદુભિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, પુષ્પવૃષ્ટિ અને છત્ર કંડાર્યાં છે. પાર્શ્વનાથજીનું બિંબ સિંહાસન પર પ્રતિષ્ઠિત છે. નીચેની પીઠમાં મધ્યમાં ધર્મચક્ર અને તેની એક બાજુ સત્વ નામનો મૃગ અને કરુણા નામની મૃગી છે. પરિકરના નીચેના ડાબા ખૂણામાં પ્રહલાદ અને જમણા ખૂણામાં ઉપેન્દ્ર નામના ઇન્દ્રો ચામર ઢોળે છે. તેમની ઉપરના બહારના ભાગમાં સિંહ અને મકરનાં વ્યાલ-સ્વરૂપો નજરે પડે છે.
હાલ આ સ્તંભન પાર્શ્વનાથનું જિનાલય તદ્દન નવું જ બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર ગજરાજ-સુશોભિત ત્રણ કલાત્મક તોરણોથી શોભાયમાન છે. અંદર ઇલ્લિકા તોરણયુક્ત પાંચ ચૉકીઓ છે. મંડપ 16 સ્તંભો પર ટેકવેલ છે. મંડપની આગળ ખુલ્લો અંતરાલ છે. તેની સામે ગર્ભગૃહની મધ્યમાં ઊંચી પીઠિકા પર સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મુખ્ય ગર્ભગૃહની બંને બાજુ બીજાં બે ગર્ભગૃહ છે. ઈ. સ. 1928માં એક બાજુના ગર્ભમાં પાર્શ્વનાથજી અને બીજી બાજુ આદીશ્વરનાં બિંબોની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરને ફરતો પ્રદક્ષિણાપથ ખુલ્લો છે. મંડપ ઉપર ઘુંમટ છે. ગર્ભગૃહ ઉપર રેખાન્વિત શૈલીનાં ત્રણ ભવ્ય શિખરો છે. મંદિર ઊંચી પીઠિકા ઉપર બાંધેલું છે.

આ જિનાલયમાં બે (સં. 1356 તથા 1393ના) પ્રતિમાલેખો છે. પાંચેક લેખો 15મા સૈકાના અને બે લેખો 16મા સૈકાના છે. અહીં પ્રદક્ષિણાપથની દીવાલમાં (ઈ. સ. 1309–10નો) કાળા પથ્થરમાં કોતરેલો શિલાલેખ છે.


ખંભાત જે આવેલું છે ગુજરાત રાજ્યમાં. અહીં બિરાજમાન છે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન જેમનો છે અતિ પ્રબળ પ્રભાવ અને ઉજ્જવળ ઇતિહાસ. તીર્થ ખૂબ જ પ્રાચીન છે અને ભગવાન ખૂબ જ સુંદર છે. નીલમ માંથી બનેલું તેમનું જિનબિંબ ખૂબ જ સુંદર અને અજોડ લાગે છે. ખંભાત નગરીએ લગભગ 80 જેટલા જિનાલયો છે જેમાંથી 108 પાર્શ્વનાથ ભગવાન માના પાંચ પાર્શ્વનાથ ભગવાન આવેલા છે. ખૂબ જ પ્રાચીન તીર્થ છે દર્શન પૂજન નો લાભ અચૂકથી લેવા જેવો છે.

108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન - ખંભાત | પ્રાચીન નગરી ખંભાત

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન | પ્રબળ પ્રભાવી | ચમત્કારિક | ઉના-અજાહરા તિર્થ

108 પાર્શ્વનાથ ભગવાન | શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન | પ્રબળ પ્રભાવી | ચમત્કારિક | ઉના-અજાહરા તિર્થ

🔔

🔔 "BAPS અને વડતાલ વચ્ચેના સદીઓ જૂના તફાવતનું સંપૂર્ણ સત્ય | Swaminarayan History | Vadtal અને BAPS

અદ્ભુત સ્થાપત્યનો ખજાનો: હમીરપુરા (મીરપુર) ભીડભંજન પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ | Hamirpura Parshwanath

અદ્ભુત સ્થાપત્યનો ખજાનો: હમીરપુરા (મીરપુર) ભીડભંજન પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ | Hamirpura Parshwanath

Naivedh Darshan Shree Ashapuri Mataji Piplav Dham 30-9-25 #ashapuridhampiplav

Naivedh Darshan Shree Ashapuri Mataji Piplav Dham 30-9-25 #ashapuridhampiplav

શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલય પેટલાદ🌹 સુવર્ણ મહોત્સવ પાશ્વનાથ જિનાલય પેટલાદ 2026

શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલય પેટલાદ🌹 સુવર્ણ મહોત્સવ પાશ્વનાથ જિનાલય પેટલાદ 2026

आमलिया गणेश मंदिर , तलवाड़ा , बांसवाड़ा। , #ganeshtemple  , #aamliyaganeshmandir , #religiousplaces

आमलिया गणेश मंदिर , तलवाड़ा , बांसवाड़ा। , #ganeshtemple , #aamliyaganeshmandir , #religiousplaces

😱૧૦,૦૦૦ લોકો એક સાથે મહાપ્રસાદી નો લાભ લઇ શકે | વડતાલ સ્વામિનારાયણ મંદિર by foodieeguru vadtal

😱૧૦,૦૦૦ લોકો એક સાથે મહાપ્રસાદી નો લાભ લઇ શકે | વડતાલ સ્વામિનારાયણ મંદિર by foodieeguru vadtal

કાલુપુર મંદિર નિત્ય દર્શન | આજના દિવ્ય શણગારના દર્શન | છ ધામના દેવોના | તા :- ૦૬ /- ૦૧ /- ૨૦૨૬

કાલુપુર મંદિર નિત્ય દર્શન | આજના દિવ્ય શણગારના દર્શન | છ ધામના દેવોના | તા :- ૦૬ /- ૦૧ /- ૨૦૨૬

Different types of swami narayan temple in Ahemdabad Gujarat, #kannadathikalavlog 2026🌟

Different types of swami narayan temple in Ahemdabad Gujarat, #kannadathikalavlog 2026🌟

Parshvanath Stotra

Parshvanath Stotra

ભદ્રેશ્વર જૈન તીર્થ - કચ્છ. ૨૫૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન જૈન તીર્થ. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ ભગવાન.

ભદ્રેશ્વર જૈન તીર્થ - કચ્છ. ૨૫૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન જૈન તીર્થ. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ ભગવાન.

7 January 2026

7 January 2026

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

Manilaxmi Jain Tirth || મહાસાઘકોની તપો ભૂમિ || મની લક્ષ્મી જૈન તીર્થ || Manej, Anand, Gujarat

Manilaxmi Jain Tirth || મહાસાઘકોની તપો ભૂમિ || મની લક્ષ્મી જૈન તીર્થ || Manej, Anand, Gujarat

અમદાવાદ ધામ નિત્ય દર્શન | આજના છ ધામના દેવોના | દિવ્ય શણગારના દર્શન | તા:- ૨૭ /- ૧૨ /- ૨૦૨૫ | Daily

અમદાવાદ ધામ નિત્ય દર્શન | આજના છ ધામના દેવોના | દિવ્ય શણગારના દર્શન | તા:- ૨૭ /- ૧૨ /- ૨૦૨૫ | Daily

Trip to Shri Ranchhodrai Temple, Dakor, Gujarat ! Vadtal Swami Narayan Temple

Trip to Shri Ranchhodrai Temple, Dakor, Gujarat ! Vadtal Swami Narayan Temple

વડતાલધામના આચાર્ય પોતે જ કહ્યું કેમ બેઠા છે આ ગાદી પર? | Vadtal Achary Ashirwad | 59th Janma Din

વડતાલધામના આચાર્ય પોતે જ કહ્યું કેમ બેઠા છે આ ગાદી પર? | Vadtal Achary Ashirwad | 59th Janma Din

હસ્તગીરી પાલીતાણા નો અદભુત નજારો |hastagiri jain Temple Palitana | Shetrunji River |M_M_officil-3

હસ્તગીરી પાલીતાણા નો અદભુત નજારો |hastagiri jain Temple Palitana | Shetrunji River |M_M_officil-3

Dwarika Dham and Nageshwar Jyotirling Full Trip Itinerary | Best places and food

Dwarika Dham and Nageshwar Jyotirling Full Trip Itinerary | Best places and food

ઘરે બેઠા સંપૂર્ણ વડતાલધામ દર્શન || સૂતાં બેસતાં સરવે કાળ,વાલો સંભારે છે વડતાલ #tirthdarshan #tds

ઘરે બેઠા સંપૂર્ણ વડતાલધામ દર્શન || સૂતાં બેસતાં સરવે કાળ,વાલો સંભારે છે વડતાલ #tirthdarshan #tds

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: infodtube@gmail.com