Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

@MannAaturi

Автор: Mann Aaturi

Загружено: 2025-11-25

Просмотров: 177

Описание:

@MannAaturi #pushtimarg #stotra#pushtimargiyasatsang શ્રીવલ્લભની દુર્બોધ વાણીસુબોધ કઈ રીતે થાય✨ મન આતુરી : ભાવથી ભરેલો પુષ્ટિમાર્ગીય સત્સંગ ✨
આ ચેનલ પર પુષ્ટિમાર્ગના મુખ્ય તત્ત્વ — સેવા, સ્મરણ, શાસ્ત્રીય સમજણ, વચનામૃત, પ્રસંગો, ઉત્સવ મહિમા, પુષ્ટિ સાહિત્ય અને શ્રીમદ વલ્લભાચાર્ય પ્રભુની વાણી — સરળ ભાષામાં અને ભાવસભર રીતે રજૂ કરવામાં આવે છે.
અહીં આપને મળશે :
દિવ્ય પુષ્ટિમાર્ગ satsang
વલ્લભકુલ-વાણી નું સરળ અર્થઘટન
પુષ્ટિ સાહિત્ય ખજાનો શ્રેણી
વચનામૃત, સ્તોત્ર, પાઠ, મહિમા
ઉત્સવના રહસ્યો અને દૈનિક ભક્તિ માર્ગદર્શન
શ્રીમદ વલ્લભાચાર્ય – ગોસ્વામી શકાઓનું ઉપદેશ સાર
પ્રભુપ્રેમ, શાંતિ અને માર્ગની સમજણ વધારતું —
મનને પ્રભુ સુધી પહોંચાડે તેવું સત્સંગ સ્થાન.
#પુષ્ટિમાર્ગ #સત્સંગ #વલ્લભાચાર્ય #વચનામૃત #ગોસ્વામીશ્રી #પુષ્ટિસાહિત્ય #શ્રીકૃષ્ણ #નિત્યસેવા #શ્રીમદવલ્લભ #વૈષ્ણવ #ભાવભક્તિ #Satsang #Pushtimarg #Vallabhacharya🌺🌺🌴🌺🌺

શ્રીવલ્લભકુલનું મહત્વ

આ પૃથ્વી પર ભારત વર્ષમાં ત્રણ શ્રેષ્ઠ કુલ થયા

(૧) શ્રીરઘુકુલ

(૨) શ્રીયદુકુલ

(૩) શ્રીવલ્લભકુલ

શ્રીમદ્ આચાર્યચરણના વંશમાં શ્રીગુસાંઇજીના સાતે લાલજી અને સાતે ઘરનો વંશ વિસ્તાર છેg. જેમાં આજે પણ લગભગ ૨૫૦ ગોસ્ વામી બાલકો વિદ્યમાન છેg*. *શ્રીગુસાંઇજીએ બતાવ્યું છે કે શ્રીમહાપ્રભુજીએ પોતાના વંશ માં જ અશેષ માહત્મ્યનું સ્થાપન કર્યું છે. માટે જ અત્યારે દરેક વિદ્યમાન સર્વ બાલકોમાં શ્રીવલ્લભ બિરાજમાન છે.g

શ્રીવલ્લભના વંશમાં પરંપરા છે. પિતાજ પુત્રરૂપે જન્મે છે. વિજ્ઞાન પણ વારસાનો સ્વીકાર કરે છેg. પુત્રને શિષ્ય કરતાં બેવડો લાભ છે. પિતાના ગુણો — જ્ઞાન —સ્વરૂપનો સીધો વારસો જન્મથીજ પિતાની છત્રછાયામાં વાતાવરણ દ્વારા ઘડતર મળે છે. શિષ્યને વાતાવરણ મળે છે પરંતુ વારસો મળતો નથી આથી જ પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુ ગૃહસ્થ છે અને સંપ્રદાયમાં ગુરુપદ વંશ પરંપરા છે, શિષ્ય પરંપરા નથીg. શ્રીવલ્લભાચાર્યજી કેવળ ગુરુ નથી જગદગુરુ છેg. ઉત્તમ ગુરુના અભાવમાં શ્રીપ્રભુ પોતેજ પ્રભુની મૂર્તિ શ્રીહરિરૂપ છે તેમને જ ગુરુરૂપ સમજવા, તેમની સેવા કરવાથી ગુરુરૂપ શિક્ષા મળે છે. શ્રીવલ્લભ વંશ જ શ્રીવલ્લભાચાર્યજીના પ્રતિનિધિ સ્વરૂપે જ બ્રહ્મસંબંધ આપે છે સ્વતંત્ર સ્વરૂપે નહી. એક વલ્લભ વંશજ દ્વારા અપાયેલું બ્રહ્મસંબંધ શ્રીવલ્લભાચાર્યજી દ્વારા જ થયેલું છે તેમ માણવુંg. શ્રીઠાકોરજી સાથે થયેલું બ્રહ્મસંબંધ એ જીવાત્માનું લગ્ન છે.g



ગુરુ
( શ્રીમહાપ્રભુજી, શ્રીગોપીનાથજી, શ્રીગુસાંઇજી, સાતલાલજીઓ, શ્રીહરિરાયજી, શ્રીપુરુષોત્તમજી પ્રભૃતિ મહાનુભાવો) દ્વારા ઉપદેશાયેલ પ્રકારથી પ્રભુની સેવા કરવી. પ્રભુ ને ગમે તે સેવા . પ્રભુને શું ગમે તેનું જ્ઞાન આપણને નથી , તે ગુરુવર્ય શ્રીમહાપ્રભુજીને છે.g

આજ કારણે દરેક વૈષ્ણવે શ્રીવલ્લભકુળ ગોસ્વામી બાળકમાં દૃઢ આશ્રય રાખવો જોઇએ. દરેક વૈષ્ણવે પોતાન અનન્ય કર્તવ્ય સમજી સદા શ્રીવલ્લભકુળને શરણે જ રહેવુંg

🌺🌺🌴🌺🌺

@MannAaturi

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

@MannAaturi  #shrigokulnathji #vadhaikirtan #pushtimarg શ્રીગોકુલનાથજી ચરિત્રામૃત

@MannAaturi #shrigokulnathji #vadhaikirtan #pushtimarg શ્રીગોકુલનાથજી ચરિત્રામૃત

🪷 શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત | શું પ્રભુનો પ્રેમ વ્યસન છે? | વિરહભાવ, પ્રેમ અને પ્રભુનો અનુભવ 🪷

🪷 શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત | શું પ્રભુનો પ્રેમ વ્યસન છે? | વિરહભાવ, પ્રેમ અને પ્રભુનો અનુભવ 🪷

વાણીયા ની જાનમા લગન ગીતો પોચા પોચા હોય | Mayabhai Ahir Jokes | Gujarati Jokes 2025 | Junu Loksahitya

વાણીયા ની જાનમા લગન ગીતો પોચા પોચા હોય | Mayabhai Ahir Jokes | Gujarati Jokes 2025 | Junu Loksahitya

🦚શ્રીગોકુલનાથજીના કૃપાપાત્ર સેવક — મહદ્ મણી શ્રી મોહનભાઈનું દિવ્ય યોગદાન (માળા-તિલકના રક્ષણની ગાથા)

🦚શ્રીગોકુલનાથજીના કૃપાપાત્ર સેવક — મહદ્ મણી શ્રી મોહનભાઈનું દિવ્ય યોગદાન (માળા-તિલકના રક્ષણની ગાથા)

ll પુષ્ટિમાર્ગ માં જ કેમ ઢાઢીલીલા રમાય છે? ll જાણો શું છે કારણ ll

ll પુષ્ટિમાર્ગ માં જ કેમ ઢાઢીલીલા રમાય છે? ll જાણો શું છે કારણ ll

Просыпаетесь между 3 и 5 утра? Сделайте ЭТИ 5 вещей | Еврейская Мудрость

Просыпаетесь между 3 и 5 утра? Сделайте ЭТИ 5 вещей | Еврейская Мудрость

જો તમને સેવા ની કાઈ જ ખબર ન હોય તો પણ શું કરવું? જરૂર સાંભળો| Pushtimarg TV | Pushti Bhakti

જો તમને સેવા ની કાઈ જ ખબર ન હોય તો પણ શું કરવું? જરૂર સાંભળો| Pushtimarg TV | Pushti Bhakti

Surti Undhiyu! સુરતી ઉંધીયુ બનાવવાની રીત - Traditional Gujarati Undhiyu - BEST GUJARATI SHAAK!

Surti Undhiyu! સુરતી ઉંધીયુ બનાવવાની રીત - Traditional Gujarati Undhiyu - BEST GUJARATI SHAAK!

શ્રીકૃષ્ણ ને માગશર મહિનો શા માટે બહુ પ્રિય છે એનું કારણ જાણવું શામાટે જરૂરી છે #VrundavanVihar

શ્રીકૃષ્ણ ને માગશર મહિનો શા માટે બહુ પ્રિય છે એનું કારણ જાણવું શામાટે જરૂરી છે #VrundavanVihar

🦚✨ શ્રી ગોકુલનાથજી હાસ્યઅમૃત | ધ્યાન અને સ્મરણનો તત્ત્વ અર્થ | દર્શન વખતે થતી રોક અને તેનું કારણ❓✨🦚

🦚✨ શ્રી ગોકુલનાથજી હાસ્યઅમૃત | ધ્યાન અને સ્મરણનો તત્ત્વ અર્થ | દર્શન વખતે થતી રોક અને તેનું કારણ❓✨🦚

ПОСЕДЕЛ за одну ночь в 14 лет. Что немой мальчик ВИДЕЛ в тайге

ПОСЕДЕЛ за одну ночь в 14 лет. Что немой мальчик ВИДЕЛ в тайге

ગામડાં નો માણસ શહેર માં પરણ્યો | Mayabhai Ahir Jokes | New Gujarati Jokes 2025 | Junu Loksahitya

ગામડાં નો માણસ શહેર માં પરણ્યો | Mayabhai Ahir Jokes | New Gujarati Jokes 2025 | Junu Loksahitya

સેવામાં પુષ્ટાવેલા પ્રભુની બાજુમાં મહાપ્રભુજી અને યમુનાજીના લોટીજી પધરાવવા જોઈએ કે નઈ? ખાસ સાંભળજો

સેવામાં પુષ્ટાવેલા પ્રભુની બાજુમાં મહાપ્રભુજી અને યમુનાજીના લોટીજી પધરાવવા જોઈએ કે નઈ? ખાસ સાંભળજો

કઈ વસ્તુ એવી છે જે ઠાકોરજીને આપણે ચાખી ને પણ આપી શકાય છે  ? #PushtiParivar

કઈ વસ્તુ એવી છે જે ઠાકોરજીને આપણે ચાખી ને પણ આપી શકાય છે ? #PushtiParivar

@MannAaturi #utsav #vadhai #shrigokulnathji શ્રીગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવ ની વધાઈ

@MannAaturi #utsav #vadhai #shrigokulnathji શ્રીગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવ ની વધાઈ

ઠાકોરજી ને મિશ્રી ધરાવતા સમયે વૈષ્ણવે ભૂલથી પણ આ કાર્ય ન કરવું? | Pushti Bhakti

ઠાકોરજી ને મિશ્રી ધરાવતા સમયે વૈષ્ણવે ભૂલથી પણ આ કાર્ય ન કરવું? | Pushti Bhakti

🦚✨પુષ્ટિમાર્ગમાં ભાવ-ભાવના નું રહસ્ય | ભાવ વિના સેવા કેમ અધૂરી રહે છે? | Shri Vallabh & Pushti Bhav

🦚✨પુષ્ટિમાર્ગમાં ભાવ-ભાવના નું રહસ્ય | ભાવ વિના સેવા કેમ અધૂરી રહે છે? | Shri Vallabh & Pushti Bhav

તમારા મંદિરમાં ભગવાન ની ગોઠવણી કઈ રીતે કરી છે એ જો આ નિયમ મુજબ નહીં હોય તો દોષ લાગી શકે છે

તમારા મંદિરમાં ભગવાન ની ગોઠવણી કઈ રીતે કરી છે એ જો આ નિયમ મુજબ નહીં હોય તો દોષ લાગી શકે છે

શ્રી મહાપ્રભુજી ના અલૌકિકતા ના પ્રસંગો

શ્રી મહાપ્રભુજી ના અલૌકિકતા ના પ્રસંગો

કાલથી રોજ આ 1 પાઠ અચૂક કરજો જલ્દી જ તમારી ભાગ્યની રેખાઓ ખુલી જશે ખાસ સાંભળજો || Shri Dwarkeshlalji

કાલથી રોજ આ 1 પાઠ અચૂક કરજો જલ્દી જ તમારી ભાગ્યની રેખાઓ ખુલી જશે ખાસ સાંભળજો || Shri Dwarkeshlalji

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]