Mann Aaturi
ભાવથી ભરેલો પુષ્ટિમાર્ગીય સત્સંગ.
અહીં સેવા, સ્મરણ, વચનામૃત, ઉત્સવ મહિમા અને પુષ્ટિ સાહિત્યનું સરળ અર્થઘટન હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવે છે.
પુષ્ટિ સાહિત્ય ખજાનો, વલ્લભકુલ વાણી અને દૈનિક ભક્તિ માર્ગદર્શન સાથે —
મનને પ્રભુપ્રેમ તરફ લઈ જતું શાંત satsang સ્થાન.
દૈનિક દિવ્ય satsang માટે Subscribe કરજો.“મન આતુરી” એ શ્રી વલ્લભાચાર્યપ્રભુના ઉપદેશ, પુષ્ટિમાર્ગના સાહિત્ય અને ભાવસભર સત્સંગ વિષયક વિડીયો માટે સમર્પિત એક શુદ્ધ પુષ્ટિ માર્ગીય ચેનલ છે.
આ ચેનલના બધા વિડીયો, અવાજ, લખાણ અને રજૂઆત મન આતુરી દ્વારા સ્વયં રચિત (Original Creation)
સૌજન્યભાવે પુષ્ટિમાર્ગના જ્ઞાન અને ભાવનું વિતરણ એ જ “મન આતુરી”ની સેવા છે.
“દૈનિક ભાવસભર satsang અને પુષ્ટિમાર્ગીય માર્ગદર્શન માટે ચેનલને Subscribe કરો.”
#પુષ્ટિમાર્ગ #સત્સંગ #વલ્લભાચાર્ય #વચનામૃત #ગોસ્વામીશ્રી #પુષ્ટિસાહિત્ય #શ્રીકૃષ્ણ #નિત્યસેવા #શ્રીમદવલ્લભ #વૈષ્ણવ #ભાવભક્તિ #Satsang #Pushtimarg #Vallabhacharya
🦚✨ શ્રી ગોકુલનાથજી હાસ્યઅમૃત | ધ્યાન અને સ્મરણનો તત્ત્વ અર્થ | દર્શન વખતે થતી રોક અને તેનું કારણ❓✨🦚
@MannAaturi શ્રી ગોકુલનાથજી ની 108 નામાવલી#pushtimarg #utsav #hrigokulnathji
🦚શ્રીગોકુલનાથજીના કૃપાપાત્ર સેવક — મહદ્ મણી શ્રી મોહનભાઈનું દિવ્ય યોગદાન (માળા-તિલકના રક્ષણની ગાથા)
@MannAaturi #shrigokulnathji #vadhaikirtan #pushtimarg શ્રીગોકુલનાથજી ચરિત્રામૃત
@MannAaturi #utsav #vadhai #shrigokulnathji શ્રીગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવ ની વધાઈ
🪷 શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત | શું પ્રભુનો પ્રેમ વ્યસન છે? | વિરહભાવ, પ્રેમ અને પ્રભુનો અનુભવ 🪷
🌼 શ્રીગુસાઈજી ના ત્રણ મુખ્ય નામોનું દિવ્ય ભાવદર્શન | નામરત્નાખ્ય સ્તોત્ર રહસ્ય | પુષ્ટિમાર્ગ સત્સંગ
@MannAaturi #pushtimarg #stotra#pushtimargiyasatsang શ્રીવલ્લભની દુર્બોધ વાણી સુબોધ કઈ રીતે થાય?
🦚✨પુષ્ટિમાર્ગમાં ભાવ-ભાવના નું રહસ્ય | ભાવ વિના સેવા કેમ અધૂરી રહે છે? | Shri Vallabh & Pushti Bhav
@MannAaturi #madanmohanji #pushtimarg #vadhai #utsav શ્રીમદનમોહનજી પાટોત્સવ ભાવભાવના
😨 દૂ:સંગ એટલે શું? | આપણે દૂ:સંગથી કેમ બચવું જોઈએ? | સત્સંગ vs દૂ:સંગ | વૈષ્ણવ જીવન માર્ગ
શ્રી ગોકુલનાથજી ની 108 નામાવલી | ગોકુલનાથજી નું દિવ્ય ચરિત્ર | પુષ્ટિમાર્ગ | Vallabh Sampraday |
✨ સત્સંગ એટલે શું? | સત્સંગનું રહસ્ય અને ફળ | સાચો સત્સંગ જીવન કેમ બદલે છે?
@MannAaturi #pushtimarg #divyavachanamrut #shri#shrigusaiji શ્રીવિઠ્ઠલ નામનો મહિમા
✨ શ્રી સર્વોત્તમ સ્તોત્રને “વૈષ્ણવોની ગાયત્રી” કેમ કહેવાય છે? | શ્રીવલ્લભ નામનો ધ્વનિ | પુષ્ટિમાર્ગ✨
✨ શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત | વૈષ્ણવનું કર્તવ્ય શું? | ભગવદ્ સેવા કેવી રીતે કરવી? | Pushtimarg
✨ શ્રી ગોકુલનાથજી ચરિત્રામૃત | તુલસી માળા શા માટે ધારણ કરવી? | શ્રીગુસાઈજીના ચોથાલાલજી#gokulnathji
🌸 શ્રી ગોકુલનાથજી પ્રાકટ્યોત્સવ | પંચોલીજીનો અદભૂત પ્રશ્ન | હાસ્યામૃત, વચનામૃત અને કૃપા રહસ્ય 🌸
@MannAaturi #gokulnathji #vallabhkul #mannaaturi #vadhai #stotrapath #bhaktiras
શ્રી સર્વોત્તમ સ્તોત્ર — મુખ્ય ત્રણ નામોમાં છુપાયેલો 108 નામોનો સાર | શ્રીકૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ
✨ ગોપમાસ કાત્યાયની વ્રતચર્યાનું રહસ્ય: વ્રજબાલાઓ કાત્યાયની જીના બહાને કોને પામ્યા? | ગોપમાસ મહિમા ✨
“બ્રહ્મસંબંધના પાંચ ફળ કેમ? | નિવેદન–અંતઃસ્મરણનો રહસ્ય | નવરત્ન ગ્રંથથી સેવા માર્ગ સમજણ”
@MannAaturi #darshan #pushtimarg #ghata#shyamghata#bhav#bhavana
🌼 સેવા–સત્સંગ–સ્મરણથી મન અલૌકિક કેવી રીતે બને? | વૈષ્ણવનાં આત્મબળનું રહસ્ય | Pushtimarg Satsang
🪷 શ્રી ગુસાઈજી વધાઈ વિશેષ — નામ રત્નાખ્ય સ્તોત્રનો અનન્ય મહિમા | 30 શ્લોકોના રહસ્ય સાથે ઉત્સવ મહિમા📿
શ્રી ગુંસાઈજી સેવા ક્રમ — શ્રીવલ્લભકૃપાથી સેવા-રસનો વિકાસ કેવી રીતે થાય? ✨
દુઃખ પ્રભુની દયારૂપી દાન કેમ? | ત્રિદુઃખ સહનમ ધૈર્યમનું રહસ્ય | પુષ્ટિ સાહિત્ય ખજાનો
✨ શ્રીનવનીતપ્રિયા અષ્ટકમ | સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાવાર્થ, નામાવલી |#stotrapath #nityaniyam ✨
🌼 નંદકુમાર અષ્ટકમ | એક બાજુ ભક્તમનરથ પૂરતા અને બીજી બાજુ સૃષ્ટિના સર્જનહારી | પુષ્ટિમાર્ગીય રહસ્ય 🌼