Gandhi Ashramના માળી Amrut Modiની જીવન ઝરમર | Ramesh Tanna | Navi Savar
Автор: Navi Savar
Загружено: 2024-06-25
Просмотров: 476
91 વર્ષ સુધી સાર્થક જીવન જીવનાર અમૃત મોદી એટલે કે અમૃતદાદા, અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના મંત્રી હતા માળી હતા, રખેવાળ હતા. અમૃત મોદીએ જુદાં જુદાં ક્ષેત્રોમાં જે પ્રદાન કર્યું છે તેની ખૂબ ઓછી નોંધ લેવાઈ છે. ઘણા બધા લોકોને તો એવી જ ખબર છે કે તેઓ માત્ર ગાંધી આશ્રમ સંભાળતા હતા, પણ એવું નથી. ચૂસ્ત ગાંધીજન અને સર્વોદય અગ્રણી અમૃત મોદીનું જીવન અનેક માનવીય પ્રવૃત્તિઓથી છલકાતું હતું. તેમણે વિનોબા ભાવે સાથે ભૂદાનમાં ભાગ લીધો હતો તેમણે ભૂમિપુત્ર સહિત ઘણાં સામયિકો પણ સંભાળ્યાં હતાં. શિક્ષક તરીકે તેમણે નમૂનોદાર કામ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં ગાંધી વિચારનો પ્રસાર કરવામાં અમૃત મોદીનું મોટું પ્રદાન હતું. આ વીડિયોમાં અમે આપને અમૃત મોદીની જીવન ઝરમર બતાવી રહ્યા છીએ.
Video shot & edited by Harsh Dhakan
Facebook: / ramesh.tanna.5
#gandhiashram #rameshtanna #navisavar
© All rights reserved with RAA Positive Media Private Limited 2024
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: